શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા રાહત દરે અડદિયા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી.

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ શુદ્ધ ઘી માંથી બનાવેલા અડદિયા

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શિયાળાની શરૂઆતમાં રાહત દરે અડદિયા વિતરણની કામગીરી આ વર્ષે પણ શરૂ થઈ ગઈ છે. શુદ્ધ ઘી તથા ડ્રાયફૂટ સાથે બનાવેલા અડદિયા નાતિજનોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. સર્વે ગુર્જર સુતાર જ્ઞાતિ વધુ માં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી અને સંપર્ક માટે નીચે ફોન અને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે.

ફોન : 0281-2222445, મોબાઈલ : 8405840508

Comments

Popular posts from this blog

રાજકોટ ખાતે GHP ગ્રુપ દ્વારા 5 દિવસમાં 1300 કિલો અડદિયા વિતરણ...

મોવૈયા (પડધરી) ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ